Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

પરશોત્તમ રૂપાલા પર શક્તિસિંહ ગોહિલના પ્રહાર

ગુજરાતમાં સાતમી મેના રોજ મતદાન યોજાશે. હાલ ભાજપ-કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. રાજકોટ લોકસભા બેઠક પરથી બીજેપીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. આ મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પરશોત્તમ રૂપાલા પર આકરા પ્રહાર કર્યા હતા.

Source link

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!