- published by : Hemal Vegda
- last updated:
પરેશ ધાનાણીએ રાજકોટમાં સ્વાભિમાન જ્યોતનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તેણે નાનકડી દીકરીને તેડીને ભાષણ કર્યુ હતું. આ સાથે પરેશ ધાનાણીએ મહાભારત અને રામાયણનું ઉદાહરણ આપી સ્ત્રી અત્યાચારો સામેના સંઘર્ષો યાદ કર્યા હતાં. પોતાની બે દીકરીઓની વાત કરતાં તેઓએ આ કાર્યક્રમમાં સ્ત્રીનો રણચંડી બનવા માટેની વાત કરી હ…
Author: Crime Awaz
Post Views: 116